PM મોદીએ INS વિક્રાંત દેશને સોંપ્યુ

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રથમ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નેવીને સોંપ્યુ. કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતીય નૌકાદળમાં આ યુદ્ધ જહાજને સોંપવામાં આવ્યુ. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેને 2009માં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે 13 પછી તે નેવીને મળવા જઈ રહી છે. આ સાથે પીએમ મોદી નૌકાદળના નવા ચિહ્નનું પણ અનાવરણ કરશે. નૌકાદળનું નવું ચિહ્ન વસાહતી ભૂતકાળથી દૂર હશે અને ભારતીય મેરીટાઇમ હેરિટેજથી સજ્જ હશે.

Recommended