PM મોદીએ અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત લીધી

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે, ત્યારે આજે તેમણે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને દૂરદર્શન પર આવતી સ્વરાજ સિરીયલ જોવાની અપીલ કરી હતી. એવું તો શું છે આ સ્વરાજ સીરિયલમાં જેને જોવા માટે ખુદ વડાપ્રધાન અપીલ કરી રહ્યાં છે, આવો જાણીએ...

Recommended