મુલાયમ સિંહ યાદવના આજે અંતિમ સંસ્કાર

  • 2 years ago
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 10 ઓક્ટોબરે મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના અવસાનથી દરેક જણ દુખી છે. મૃત્યુના સમાચાર સાંભળીને અનેક નેતાઓની આંખમાં આંસુ આવી ગયા હતા. સૈફઇમાં આખી રાત લોકોનો ધસારો રહ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથ અને બીમાર આઝમ ખાને અહીં પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.