આઝાદીના 75 વર્ષ બાદ PMના હસ્તે આજે ધ્વજારોહણ કરાયું

  • 2 years ago
પાવાગઢ મંદિર ખાતે PM મોદીનું સંબોધન આ મારા જીવનની ધન્ય પળ છે : PM
માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું "સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય' આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું
"500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી' આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી "ગુપ્ત નવરાત્રિ પહેલા આ ભવ્ય મંદિર આપણી સામે' "ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ ક્યારે લુપ્ત નથી હોતી' 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું
"આજે સદીઓ બાદ આ મંદિર આપણા મસ્તકને પણ ઉંચું કરે છે' સદીઓ સુધી માતાના મંદિરમાં ધ્વજારોહણ ન થયું આ શિખર ધ્વજ આપણી આસ્થાનું પણ પ્રતિક છે
"સદીઓ અને યુગો બદલાય પણ આસ્થાનું શિખર એ જ રહે છે' "અયોધ્યા, કાશી અને
કેદારનાથમાં ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે'

Recommended