વડતાલથી કાવડ યાત્રાનો પ્રારંભ: હરિદ્વારથી જળ લાવી 202 શિવાલયોમાં અભિષેક કરાશે

  • 2 years ago
ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે આ કાવડ યાત્રા દ્વારા હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે. આ કાવડ યાત્રામાં 2200 જેટલાં કાવડ યાત્રીઓ અને 250 જેટલાં સંતો જોડાયા હતા. આ યાત્રાનો પવિત્ર યાત્રા ધામ વડતાલ ખાતેથી પ્રારંભ કરાયો હતો.