રાજસ્થાનમાં રોડ અકસ્માતમાં 7 લોકોના મોત | મથુરાના બાંકે બિહારી મંદિરમાં ભાગદોડ

  • 2 years ago
રાજસ્થાનમાં પાલીમાં ગુજરાતથી રાજસ્થાન રામદેવરા જી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. યાત્રીઓની બસનો રોંગ સાઈડથી આવતા ટ્રેલરની સાથે ટક્કર થવાથી અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોનાં મોત થયા હતા. તમામ મૃતક ગુજરાતના વતની હોવાના અહેવાલ

Recommended