ઈન્દોરમાં આગ લાગતા 7 લોકોના મોત, 2 ઘાયલ

  • 2 years ago
ઈન્દોરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 7 લોકો જીવતા ભડથું થઇ ગયા, જ્યારે 8 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Recommended