પ્રભુની પ્રાપ્તિ સુધી લઇ જશે આ મંત્રજાપ

  • 2 years ago
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે मन: तारयति इति मंत्र જેનો અર્થ છે કે મનને તારનાર એક માત્ર મંત્ર જ છે... મંત્ર જાપ આપણા આરાધ્ય દેવી દેવતા સુધી પહોંચવા નો એક મનથી માર્ગ છે.. મંત્ર જાપ કરવાથી એક કંપન ઉત્પન્ન થાય છે જે આપણી પ્રાર્થના ને પ્રભુ ની પાસે લઈ જાય છે. મંત્ર જાપ દ્વારા આધ્યાત્મિક શારીરિક અને માનસિક ત્રણેય સુખો ની પ્રાપ્તિ થાય છે..પરંતુ મંત્રજાપ કરતી વખતે કેટલાક નિયમો અનુસરવા અતિ આવશ્યક છે..

Recommended