પાકિસ્તાનથી આવ્યો ફોન અને ભારતમાં થયો ખળભળાટ

  • 2 years ago
ઈરાનના તહેરાનથી ભારતના હવાઈ ક્ષેત્રમાં આવેલા કથિત પ્લેનમાં બોમ્બ હોવાની વાતથી દેશભરની સુરક્ષા એજન્સીઓમાં 1 કલાક સુધી ખળભળાટ મચી ગયો હતો. આ પ્લેન દિલ્હીના એરસ્પેસમાં ઉતરવા માંગતું હતું, પરંતુ પ્રસંગની તાકીદને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેનાએ આ પ્લેનને જયપુર અથવા ચંદીગઢમાં ઉતરવાનો વિકલ્પ આપ્યો. પરંતુ આ પ્લેનના ક્રૂએ આ વાત સ્વીકારી ન હતી.

Recommended