અતિ કલ્યાણકારી મા ઉમિયાની કરો આરતી

  • 2 years ago
નિસંતાનનાં ખોળે સંતાનની પ્રાપ્તિ કરાવતા અને સૌ ભક્તોનાં દુખડા હરી લેતા મા ઉમિયા અતિ કલ્યાણકારી છે....નંદિની સવારી લઈને મા ઉમિયા ભક્તોની કષ્ટદાયક યાત્રાને પાર કરાવનાર છે...ત્યારે આજે શુક્રવારે માતાજીની ઉપાસના કરવાનો મહિમા હોવાથી માતાજીની આરતી કરીએ.