ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટને પડકારતી જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી

  • 2 years ago
અમદાવાદમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ (મહાત્મા ગાંધી આશ્રમ)ના રિ-ડેવલપમેન્ટ અંગેના પ્રોજેક્ટ સંદર્ભના રાજ્ય સરકારના ઠરાવ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેરહિતની અરજીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે.

Recommended