દેવાયત ખવડ કેસમાં આજે આગોતરા જામીન અરજી પર સુનાવણી

  • last year
છેલ્લા કેટલાંક દિવસથી વિવાદમાં રહેનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર હુમલાના કેસને લઈને ચર્ચામાં છે. આ મુદ્દે હવે પોલીસ એક્શનમાં આવી છે. દેવાયત ખવડની આગોતરા જામીન મુદ્દે પોલીસ એક્શનમાં આવતા પોલીસે દેવાયતને જામીન ન આપવા અંગેનું સોગંદનામું તૈયાર કર્યું છે. પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં દેવાયતની ગુનાહિત કુંડળીઓનો ઉલ્લેખ કરાયો છે.

Recommended