ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે જીવના જોખમે લોકો રસ્તો પાર કરવા મજબુર

  • 2 years ago
સમ્રગ ગુજરાતમાં સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારમાં પુર આવી ગયું છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોડ – રસ્તાના અભાવે લોકો જીવના જોખમે પણ રસ્તા કે પુલ પર પસાર થતા હોય છે. આવુ જ ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે બન્યું છે જ્યાં ગામના લોકો જીવના જોખમે લોકો દોરડાના સહારે નદીની પેલી પાર જવા મજબુર બન્યા છે.

Recommended