જન્મદાત્રી બાદ જગત જનની મહાકાળી માતાની કરી PM મોદીએ આરતી

  • 2 years ago
PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી છે. ત્યાર બાદ પાવાગઢ મંદિરમાં

વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કર્યું છે. અને PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને માતાજીની આરતી કરી છે.

Recommended