શાળાઓ શરૂ થતાં જ શિક્ષણના હાલ બેહાલ

  • 2 years ago
શાળાઓ શરૂ થતાં જ શિક્ષણના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. કાયમીના ઠેકાણા નથી ત્યાં પ્રવાસી શિક્ષકોનીય ભરતી નહીં. સ્કૂલો ખુલવા ટાણે જ શિક્ષકોની 25 હજાર જગ્યા ખાલી છે. પ્રવાસી શિક્ષકો ભરવા સરકારે કોઇ નિર્ણય લીધો નથી. ગરીબ અને મધ્યમવર્ગના બાળકોના ભાવી સાથે ચેડા થઇ રહ્યા છે.

Recommended