આગની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ સ્થળ પર પહોંચી
- 2 years ago
અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. જેમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તથા આગની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. તેમજ
આગમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. તથા ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ આગ લાગી ચુકી છે.
આગમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. તથા ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ આગ લાગી ચુકી છે.