આગની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ સ્થળ પર પહોંચી

  • 2 years ago
અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. જેમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તથા આગની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. તેમજ
આગમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. તથા ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ આગ લાગી ચુકી છે.

Recommended