Gandhinagar સત્યાગ્રહ છાવણી ખાતે યોજાશે સભા

  • 2 years ago
આજે કોંગ્રેસનું આદિવાસી સત્યાગ્રહ આંદોલન છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સભા યોજાશે. જળ, જમીન, જંગલના પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કરશે. તાપી - પાર - નર્મદા લીંક યોજનાનો પણ વિરોધ કરશે

Recommended