અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રાના ઈતિહાસમાં ડોકિયું કરીએ

  • 5 years ago
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા છેઆ જગન્નાથ રથયાત્રા વર્ષોથી નીકળતી રહી છેદરેક ભક્તોને
જાણવામાં રસ હશે કે પહેલીવાર રથયાત્રાની શરૂઆત ક્યારે થઈ હશે અને કોણે કરી હશે ? તો ચાલો ભગવાન જગન્નાથની રથયાત્રાના ઈતિહાસમાં ડોકિયંુ કરીએ અને કેટલીક રોચક અને અજાણી બાબતોથી વાકેફ થઈએ

Recommended