મેઘા પાટકરની વાત આદિવાસીઓ માટે હતીઃ શક્તિસિંહ ગોહિલ

  • 2 years ago
ભાવનગર શહેરમાં કોંગ્રેસ કાર્યકરોની ચૂંટણીને લઈ એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. આ સભામાં તેમણે કોંગ્રેસના બન્ને ઉમેદવાર પશ્ચિમના કે.કે.ગોહિલ અને પૂર્વના બળદેવ સોલંકીને જીતાડવા કામે લાગી જવા કહ્યું હતું. આ સભામાં શક્તિસિંહ ગોહિલે મેઘા પાટકરને લઇ મોટું નિવેદન આપ્યું હતું અને ભાજપ ખોટા મુદા ઉપર જઇ રહ્યું હોવાનું કહીને ભાજપ અને નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.

Recommended