રાજકોટ: જમાઈ અને સાસરીયા પક્ષના પરિવારના સદસ્યો વચ્ચે મારામારી
- 2 years ago
રાજકોટના કાળીપાટ ગામમાં એક જ કોમના જમાઈ અને સાસરીયા પક્ષના પરિવારના સદસ્યો વચ્ચે મારામારી થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ગંભીર રૂપથી ઘાયલ દાદાજી
સસરાનું મોત થતા મામલો હત્યા સુધી પહોંચ્યો છે.
સસરાનું મોત થતા મામલો હત્યા સુધી પહોંચ્યો છે.