રોહિંગ્યા બાંગ્લાદેશ માટે માથાવો દુખાવો : શેખ હસીના

  • 2 years ago
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રોહિંગ્યા મુસ્લિમો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રોહિંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશ માટે માથાનો દુખાવો છે અને આ મુદ્દે સમાધાનમાં ભારત મદદ કરી શકે છે. બાંગ્લાદેશે ભારતને ટ્રસ્ટેડ ફ્રેન્ડ ગણાવ્યું હતું

Recommended