શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી બનાવશે: સુબ્રમણ્યમ સ્વામીએ કરી પુષ્ટિ
  • 2 years ago
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં સક્રિય થયા છે. આ મુદ્દે તેઓએ ગઈકાલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી સાથે બેઠક કરી હતી. શંકરસિંહ વાઘેલા થોડા દિવસમાં સંભવત: ‘પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી’ નામના નવા પક્ષની જાહેરાત કરશે.
Recommended