રથ ખાડિયા પહોંચ્યા ત્યારે ભક્તોએ ધૂમધામથી કર્યું જગન્નાથજીનું સ્વાગત

  • 2 years ago
રથયાત્રામાં જગન્નાથજીનું સ્વાગત કરવા ભક્તો આતુર છે. જ્યારે રથ ખાડિયા પહોંચ્યા છે ત્યારે ભક્તોએ ધામધૂમથી અને જરી ઉડાડીને ભગવાનનું સ્વાગત કર્યું છે. આ સમયે અનેરા દ્રશ્યો સર્જાયા છે.

Recommended