PM મોદી પ્રચાર કરવા આણંદ પહોંચ્યા હતા
  • last year
પીએમ મોદીએ આણંદમાં પ્રચાર કરતા કહ્યું કે આણંદ સંકલ્પની ભૂમિ છે. આ સિવાય ભારતની તાકાતની વાત કરતા કહ્યું કે આજે ભારત વિશ્વમાં મોટી તાકાત બની રહ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને સરદાર પટેલ અને દેશની એકતા સામે વાંધો છે. તો અન્ય તરફ અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થાય તે પહેલાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર પણ ઝડપી બન્યો છે. આ સિવાય અન્ય સમાચારમાં ઈડર- વડાલીમાં ભાજપ ઉમેદવારોએ પ્રચાર કર્યો છે. આ સહિતના તમામ સમાચારો પર અનેક નજર.
Recommended