રાજકોટમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

  • 2 years ago
અષાઢી બીજના રોજ રાજકોટ શહેરમાં વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. બે વર્ષ બાદ રાજમાર્ગો પર જય જગન્નાથનો જયનાદ થયો.

Recommended