અમદાવાદ રથયાત્રા: ભગવાન જગન્નાથ પહોંચ્યા મામાના ઘરે

  • 2 years ago
અમદાવાદમાં 145મીં રથયાત્રાની તડામાર તૈયારી થઈ ગઈ છે. આ રથયાત્રાના ભાગરૂપે આજે ભગવાન જગન્નાથ જળયાત્રા યોજીને મામાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ભગવાનની ભવ્ય સ્વાગત વિધિ કરવામાં આવી હતી.

Recommended