વર્ષો બાદ અમદાવાદનું ભદ્રકાળી માતાનું મંદિર બંધ

  • 4 years ago
અમદાવાદઃ અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના દરવાજા આજે વર્ષો બાદ બંધ થયા છે ગમેતેવા તોફાનો હોય, પૂર આવે, પ્લેગ-ભૂકંપ જેવી હોનારતો થાય તો પણ માં ભદ્રકાળીએ કદી દર્શન આપવાનું બંધ નથી કર્યું પરંતુ કોરોના વાઈરસના કહેરને લીધે રવિવારે જનતા કર્ફ્યુના અમલને કારણે સવારથી જ ‘રામબલિ પ્રાગ તિવારી ટ્રસ્ટ’ના નેજા હેઠળનું ભદ્રકાળી મંદિર તેમજ અન્ય મંદિરો બંધ રહ્યા હતા આસપાસના લોકોને પણ યાદ નથી કે છેલ્લે ભદ્રકાળી માતાનું મંદિર ક્યારે બંધ રહ્યું હતું

Recommended