વિશ્વ ઉમિયાધામ મંદિરની આજે શિલાન્યાસ વિધિ યોજાઈ, CM, DyCM તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા

  • 4 years ago
આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાઈ હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 431 ફૂટ ઊંચું વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિરનો આજે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર તથા અન્ય સંતો મહંતોની હાજરીમાં શિલાન્યાસ સમારોહ યોજાયો હતો