શરદ પૂનમના દિવસે આ રીતે કરશો પૂજા તો લક્ષ્મી થશે પ્રસન્ન
  • 5 years ago
શરદ પૂર્ણિમા ખૂબ જ ઉત્તમ તિથિ છે. તેને કોજાગરી વ્રતના રૂપમાં પણ ઉજવાય છે. કહેવાય છે કે આ દિવસ એટલો શુભ અને સકારાત્મક હોય છે કે નાનકડો ઉપાય કરવાથી પણ મોટી મોટી વિપદાઓ ટળી જાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે મા લક્ષ્મીનો જન્મ થયો હતો
Recommended