હનુમાન પૂજા કરતી વખતે રાખશો આ વાતનું ધ્યાન તો બજરંગબલી થશે મહેરબાન
  • 5 years ago
જો તમને રાત્રે ભયાનક સપના આવે છે. શનિદેવની પીડાને કારણે સમસ્યા હોય કે કોઈની નજર લાગવાનો ભય હોય તો ભગવાન્ન હનુમાનજીની સાચા હ્રદયથે પૂજા કરવી તમારે માટે ખૂબ લાભદાયક હોઈ શકે છે. આવો આજે જાણીએ કેવી રીતે તમે હનુમાનજીની ઘરે જ પૂજા કરી પૂર્ણ લાભ ઉઠાવી શકો છો.#Hanuman #Hindudharm
Recommended