રામ-કૃષ્ણએ સામૂહિકતાની શક્તિનો પરિચય કરાવ્યો :મોદી

  • 5 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વિજયાદશમીના અવસર પર દ્વારકાના સેક્ટર-10 સ્થિત દશેરા મેદાનમાં રાવણ દહન કર્યું હતું આ પહેલા અહીં પહોંચવા માટે તેમણે દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનની સવારી કરી હતી મોદીએ કહ્યું- જય શ્રી રામ આપ સૌને વિજયાદશમી પર્વની અનેક શુભેચ્છાઓ રામ-કૃષ્ણએ સામૂહિકતાની શક્તિથી પરિચય કરાવ્યો આપણે પણ તેનાથી આપણા સંકલ્પોને પૂર્ણ કરીએ

Recommended