મુસલમાન પણ રામ મંદિર માટે દાન દેવા માગે છે તેમની પાસેથી પણ લેવું જોઇએઃસ્વામી
  • 4 years ago
જ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામી ભાસ્કર સાથેની વાતચીત પર ઘણા મુદ્દાઓ અંગે ખુલીને બોલ્યા, રામસેતુ અને ચોકીદાર કેમ્પન અંગેના ઘણા કિસ્સાઓ પણ વાગોળ્યાતેમણે હિન્દુત્વ, મુસ્લમાન, રામ મંદિર, JNU, એક દેશ-એક ભાષા અંગે પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજુ કર્યું હતું આ સાથે જ ઘણા કિસ્સાઓ પણ કહ્યા હતા સ્વામીએ દાવો કર્યો કે, 2જી એપ્રિલ 2020ના રોજ અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા રખાશે
Recommended