કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શને, કરી વિશેષ પૂજા અર્ચના

  • last year
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે ઉત્તરાયણ નિમિત્તે તેઓ અમદાવાદ શહેર તથા કલોલના ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવ મનાવશે. આ ઉપરાંત અમિત શાહ પરિવારજનો સાથે જગન્નાથ મંદિરે દર્શન પૂજા કરશે.

Recommended