નીલકંઠ ઓર્થોપેડિક, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ સ્થગિત

  • last year
PMJAY-MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ મુદ્દે સુરતની ત્રણ હોસ્પિટલ સ્થગિત કરવામાં આવી છે. સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

Recommended