અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર યોજાશે સ્પર્શ મહોત્સવ
- last year
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે સ્પર્શ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. જેમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર
સ્પર્શ મહોત્સવ યોજાશે. તેમાં શતાબ્દી મહોત્સવ બાદ વધુ એક ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આચાર્ય દેવ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાના પુસ્તકનું વિમોચન
થશે.
સ્પર્શ મહોત્સવ યોજાશે. તેમાં શતાબ્દી મહોત્સવ બાદ વધુ એક ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આચાર્ય દેવ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાના પુસ્તકનું વિમોચન
થશે.