એક્શન મોડમાં જ્યોતિરાદિત્ય સિંધિયા

  • 2 years ago
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હી એરપોર્ટ પર સતત વધતી ભીડ અંગેની ફરિયાદો બાદ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ત્રણનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું.