કોંગ્રેસે આદિવાસીઓના વિકાસ માટે કંઈ ન કર્યું: અમિત શાહ

  • last year
દાહોદના ઝાલોદમાં અમિત શાહની રેલી યોજાઇ છે. જેમાં મહેશ ભૂરિયાના સમર્થનમાં અમિત શાહની રેલી યોજાઇ હતી. તેમજ અમિત શાહે જંગી સભા સંબોધન કરી છે. જેમાં અમિત શાહે

જણાવ્યું કે તમામ આદિવાસીઓને મારા પ્રણામ. કોંગ્રેસે આદિવાસીઓના વિકાસ માટે કંઈ ન કર્યું. કોંગ્રેસ આદિવાસી સમાજના મત જ લૂંટયા છે. કોંગ્રેસના જમાનામાં 24 કલાક વિજળી

મળતી ન હતી.

Recommended