મોરબી દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ
  • last year
મોરબી દુર્ઘટના અંગે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની બનાવવાની માંગ. પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 આરોપીઓ ઝડપાયા. પીએમ મોદી મોરબીમાં હોસ્પિટલ અને ઘટના સ્થળની આજે મુલાકાત લેશે. આ સમયે સીએમ પટેલ સાથે અન્ય અનેક આગેવાનો હાજર રહેશે. આ સહિતના મહત્ત્વના સમાચાર.
Recommended