ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલાં 31મીએ PMના છેલ્લા 3 કાર્યક્રમો યોજાશે

  • 2 years ago
સરદાર જયંતી 31મીએ વડાપ્રધાન મોદીના ગુજરાતમાં ત્રણ કાર્યક્રમોનું આયોજન થશે અને એ પછી બે-ચાર દિવસમાં વિધાનસભા ચૂંટણીની વિધિવત્ જાહેરાત થશે એમ સમજાય છે.

Recommended