ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપમાં કોણ કરશે ટિકિટની વહેંચણી? જુઓ આ વિડીયોમાં
  • 2 years ago
રાજકોટમાં શહેરના 15 ફૂટ રિંગ રોડ પર ભાજપ કાર્યાલય કમલમનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટિલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે પધારેલ CR પાટિલે ટિકિટ વહેંચણી મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટિકિટ વહેંચણી મુદ્દે કોઇ નારાજગી નહીં થાય. આ વખતે ટિકિટની વહેંચણી PM મોદી અને અમિત શાહ કરશે. જેને ટિકિટ મળે તેને જીતાડવા એ આપણું લક્ષ્ય છે. દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન કરાશે.
Recommended