અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજન

  • 2 years ago
અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. આ સિવાય પીએમ મોદી સ્નેહ સંમેલન કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી 6 દિવસના ગુજરાતના પ્રવાસે રહેશે. વલસાડ, બનાસકાંઠા સોમનાથની પણ મુલાકાત લેશે. આ સિવાય તેઓ પરિવાર સાથે દિવાળીની ઉજવણી પણ કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended