પૂર્વ સૈનિકો માટે રાજ્ય સરકારની જાહેરાત, શહીદના પરિવારને 1 કરોડ મળશે
  • 2 years ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
Recommended