જૂનાગઢમાં ૩ દિવસથી લાપતાં તરુણનો તળાવમાંથી મૃતદેહ મળ્યો

  • 2 years ago
જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં રહેતા મનન જોશી ઉ.15 નામનો તરુણ ગત શનિવારના રાતના 9 વાગ્યાથી લાપતા બન્યો હતો, જેને શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પરંતુ સફળતા મળી ન હતી