માલેગાંવથી સુરત આવતી એસટી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્માત સર્જાયો

  • 2 years ago
ગુજરાતની GSRTCની માલેગાંવ-સુરત બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.