PM જૂગનાથનો એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી બે કિ.મી.નો રોડ શો યોજાશે

  • 2 years ago
મોરેશિયસના PM પ્રવિન્દ જૂગનાથ રાજકોટ આવશે. PM જૂગનાથનો બે કિ.મી.નો રોડ શો યોજાશે. એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી રોડ શો યોજાશે. રોડ શો માં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ હશે.

Recommended