ભાજપના નેતા કિશનસિંહ સોલંકીએ ચોકીદારને ઢોરમાર માર્યો છે

  • 4 years ago
અમદાવાદના વસ્ત્રાપુરની પંચમ સોસાયટીમાં આ ઘટના બની છે ચોકીદારે ગાડી હટાવવાનું કહેતા નેતાજીએ રોફ જમાવ્યો હતો પોતે ભાજપના પ્રવક્તા હોવાનું કહી કિશનસિંહ અને અન્ય એક શખ્સે ચોકીદારને માર માર્યો હતો સાથે જ તેને યૂપીનો ભિખારી કહી બે પૈસાની નોકરી કરતો હોવાનું કહ્યું હતું આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Recommended