કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષથી 58 વર્ષ કરવામાં આવશે નહીં

  • 4 years ago
આ વાત કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં લોકસભામાં કહી હતી તેમણે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય સિવીલ સેવાના નિયમ સરકારને સમય સમયે કર્મચારીઓના કામની સમીક્ષા કરવાનો અધિકાર આપે છે તો આ તરફ સરકારે 21 ભ્રષ્ટ ટેક્સ અધિકારીઓને બળજબરી નિવૃત્ત કર્યા

Recommended