Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
પીએમ મોદી આજે પોતાના જનમ દિવસ નિમિત્તે રાયસણમાં તેમના માતા હીરાબાનો આશીર્વાદ લીધો હતો. પીએમ મોદીએ રાયસણમાં માતા હીરાબા સાથે બપોરનુ ભોજન લીધુ, કાંસાની થાળીમાં પુરણપુરી અને શાક સહિતની ગુજરાતી વાનગીઓ આરોગી હતી #FatafatNews #LatestNews #Top10NewsGujarati

Category

🗞
News

Recommended