દર્શ અમાવસ્યા - આ રીતે કરો ચંદ્રમાની પૂજા, સુખ સમુદ્ધિ કાયમ રહેશે - darsha amavasya upay

  • 5 years ago
હિન્દુ શાસ્ત્રો મુજબ દર્શ અમાવસ્યા પર ચંદ્ર સંપૂર્ણ રીતે ગાયબ રહે છે. એવુ કહેવાય છે કે સુખ સમુદ્ધિ અને પરિવારના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ વખતે 6 માર્ચના રોજ દર્શ અમાવસ્યા છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો આ દિવસે સાચા મનથી પ્રાર્થના કરે છે. ચંદ્ર દેવ તેમની પ્રાર્થના જરૂર સાંભળે છે. આ દિવસે ચંદ્ર દર્શન અને ઉપવાસ કરનારા લોકો આધ્યાત્મિક સંવેદનશીલતા પ્રાપ્ત કરી શકે છે. #Amavasya #DarshaAmavasya #HinduDharm

Recommended