vastu tips - ઘરમાં આ પક્ષીની લગાવશો તસ્વીર તો ક્યારેય નહી આવે દુર્ભાગ્ય
  • 5 years ago
પક્ષીઓની તસ્વીરથી ઘરમાં પોઝિટિવ રિઝલ્ટ્સ લઈને આવે છે. અનેક લોકોને ખૂબ મહેનત અને લગનથી કામ કરવા છતા પણ સફળતા મળતી નથી. આવા લોકોએ પોતાના ઘરમાં પક્ષીઓની તસ્વીર લગાવવી જોઈએ. જ્યા પક્ષી હોય છે ત્યા વાતાવરણ આપમેળે જ આનંદિત થઈ જાય છે.
Recommended